Quotes

કૃપા બસ એટલી ઈશ્વર થવા દે, તું મારા ઘર ને મારું ઘર થવા દે.
ઘણી મેહનત કરી છે જિંદગી ભર, હવે પરસેવા ને અત્તર થવા દે…

Osho Rajneesh beautiful thoughts

ઑશો રજનીશ ના ખુબસુરત વાક્યો

Osho Rajneesh beautiful thoughts


જયારે મારુ મૃત્યુ થશે તો તમે મારા પરિવારજનો ને મળવા આવશો અને મને ખબર પણ નહિ પડે તો હમણાં જ આવી જાવો ને મને મળવા ||

જયારે મારુ મૃત્યુ થશે તમે મારા બધા ગુના ઓ માફ કરી દેશો જેની મને ખબર પણ નહિ પડે તો આજે જ માફ કરી દો ને ||

જયારે મારુ મૃત્યુ થશે તયારે તમે મારી કદર કરસો અને મારા વિશે સારી સારી વાતો કરસો જે હું સાંભળી નહિ શકુ તો હમણાં જ બોલોને ||

જયારે મારુ મૃત્યુ થશે ત્યરે તમને થશે કે માણસ ઘણો સારો હતો એની સાથે થોડુ
વધુ સમય વિતાવ્યો હોત તો સારુ થાત તો આજે જ આવી જાઓ ||

એટલા માટે કહું છુ કે રાહ નહિ જુઓ રાહ જોવા મા ક્યારેક બહુ મોડુ થઇ જાય છે..!!
એટલા માટે મળતા રહો મિત્રો ||

No comments:

Powered by Blogger.